૧) પૂજા તથા ભાવનામા પુરોષોની હાજરીમા બેહનોઍ ગાવુ નહી કે દાંડિયા લેવા નહી. પૂજા તથા ભાવનામા ભાઈઓ બેહનોઍ સામ સામે મુખ રાખી બેસવુ જોઈઍ નહી. તે કરતા પ્રભુજીની સન્મુખ રાખી ભાઈઓઍ આગાળ અને બેહનોઍ પાછળ વધારે ઉચિત જણાય છે. ૨) પૂજાના વસ્ત્રો બદલ્યા પછી ગમે ત્યા ગમે તે વસ્ત્રોની સાથે મુકવાથી તથા બીજા વસ્ત્રો સાથે ધોવાથી અપવિત્ર બની જાય છે. માટે અલગ રાખવા ધોવા જોઈઍ. ૩) પૂજાના વસ્ત્રો દરોજ અને તે શક્ય ન હોય તો જેમ વ્હેલા ધોતા રેહવુ જોઈઍ. જેથી તે સ્વચ્છ અને પવિત્ર રહે. ૪) જૂના કે ફાટેલા ધાર્મિક પુસ્તકો ....ફોટાઓ દેરાસારમા જ્યા ત્યા મૂકી જવા તે ઉચિત નથી. |
From : www.dabhoitirth.weebly.com