કલ્પ સૂત્ર શું છે અને શા માટે જૈનો તે વાચે છે ?
કલ્પ સૂત્ર સૌથી પવિત્ર લખાણ ગણવામાં આવે છે. જૈનો શ્રદ્ધાળુઑ આ પુસ્તક ની પૂજા કરે છે, તેનુ કારણકે ખૂબ જ સરળ છે, આ પુસ્તકમા ભગવાન મહાવીર ના જીવનચરિત્ર, તથા પ્રબોધકો (તીર્થંકર) ના જીવન સમાવેશ થાય છે. આ પુસ્તકમા ઈ.સ ૫૨૭. પૂર્વે (527 BCE) આશરે અને ઇ.સ.૫૦૦ (500 AD) સુધી બધાજ સાધુઓ ની યાદી નો સમાવેશ થાય છે. આ પુસ્તકમા જૈન સાધુઓ માટે આચાર સંહિતા પણ લખેલ છે. કલ્પ સૂત્ર મૂળ લખાણ ભદ્રબાહુ સ્વામી દ્વારા લખવામાં આવ્યું હતું., જે વર્ષ ૩૫૭ ઈ.સ.(357 BCE) પૂર્વે મૃત્યુ પામ્યા હતા.
આજકાલ કલ્પ સુત્ર પાર્યૂશણ ના પવિત્ર તહેવાર દરમિયાન જૈન સાધુઓ દ્વારા વાંચવામાં આવે છે. આ પરંપરા, જ્યારે વડનગર ના રાજાના એક પુત્ર નાની વયે મૃત્યુ પામ્યા ત્યારે આચાર્ય ધનેશ્વર સૂરિ મહારાજે સાહેબઍ રાજાને કલ્પ સુત્ર વાચિ સંબડાવીઉ ત્યારથી ગુજરાતમાં આ પરંપરા શરૂ થઈ હતી.
પાર્યૂશણ ના તહેવારના પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન ઉજવણી કરે છે. આ દિવસે માતા તરિશલાના ૧૪ સપના પ્રદર્શિત કરવા મા આવે છે. કલ્પ સુત્ર શબ્દ ના વિવિધ અર્થો થાય છે, ઍમાથી ઍક અર્થ "જે બધી ઇચ્છા પરિપૂર્ણ કરે". ઘણા લોકો માનવુ છે કે આ માંગલિક અને પવિત્ર પુસ્તક વચવા થી મનની બધી ઇચ્છા પૂર્ણ થાય છે.
કલ્પ સૂત્ર સૌથી પવિત્ર લખાણ ગણવામાં આવે છે. જૈનો શ્રદ્ધાળુઑ આ પુસ્તક ની પૂજા કરે છે, તેનુ કારણકે ખૂબ જ સરળ છે, આ પુસ્તકમા ભગવાન મહાવીર ના જીવનચરિત્ર, તથા પ્રબોધકો (તીર્થંકર) ના જીવન સમાવેશ થાય છે. આ પુસ્તકમા ઈ.સ ૫૨૭. પૂર્વે (527 BCE) આશરે અને ઇ.સ.૫૦૦ (500 AD) સુધી બધાજ સાધુઓ ની યાદી નો સમાવેશ થાય છે. આ પુસ્તકમા જૈન સાધુઓ માટે આચાર સંહિતા પણ લખેલ છે. કલ્પ સૂત્ર મૂળ લખાણ ભદ્રબાહુ સ્વામી દ્વારા લખવામાં આવ્યું હતું., જે વર્ષ ૩૫૭ ઈ.સ.(357 BCE) પૂર્વે મૃત્યુ પામ્યા હતા.
આજકાલ કલ્પ સુત્ર પાર્યૂશણ ના પવિત્ર તહેવાર દરમિયાન જૈન સાધુઓ દ્વારા વાંચવામાં આવે છે. આ પરંપરા, જ્યારે વડનગર ના રાજાના એક પુત્ર નાની વયે મૃત્યુ પામ્યા ત્યારે આચાર્ય ધનેશ્વર સૂરિ મહારાજે સાહેબઍ રાજાને કલ્પ સુત્ર વાચિ સંબડાવીઉ ત્યારથી ગુજરાતમાં આ પરંપરા શરૂ થઈ હતી.
પાર્યૂશણ ના તહેવારના પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન ઉજવણી કરે છે. આ દિવસે માતા તરિશલાના ૧૪ સપના પ્રદર્શિત કરવા મા આવે છે. કલ્પ સુત્ર શબ્દ ના વિવિધ અર્થો થાય છે, ઍમાથી ઍક અર્થ "જે બધી ઇચ્છા પરિપૂર્ણ કરે". ઘણા લોકો માનવુ છે કે આ માંગલિક અને પવિત્ર પુસ્તક વચવા થી મનની બધી ઇચ્છા પૂર્ણ થાય છે.
Jai Jinendra
From : www.dabhoitirth.weebly.com
From : www.dabhoitirth.weebly.com