ભાવપૂજા - સ્તુતિ - ચૈત્વંદન - સ્તવન - ગીત - ગાન - નુત્ય
જેમા કોઈ ધ્રવ્યની જરૂર નથી તેવી આત્માને ભાવવિભોર બનાવવાની પૂજાને ભાવ પૂજા કહેવાય્. મોક્ષપદની પ્રાપ્તિ કરાવનારી આ પૂજાને નિવૃતિ - કારીણી પૂજા કહેવાય્ છે.
ધૂપ-દીપક..... અંગપૂજા કર્યા બાદ અંગપૂજા કરવી ઉચિત નથી. તેમ છેલ્લે ચૈત્વંદનની ક્રયા ઍટલે કે ભાવપૂજા કર્યા પછી અંગ કે અગ્રપૂજા કરવી ઉચિત નથી.... અંગપૂજા-અગ્રપૂજા કર્યા પછી છેલ્લે ભાવપૂજા થાય તે શસ્ત્રોકત ક્રમ છે. તે સાચવવો.
From : www.dabhoitirth.weebly.com