જૈન ધર્મમા વિવિધ પ્રતીકો છે, દરેક પ્રતીક એક ઊંડા અર્થ ધરાવે છે. ભગવાન મહાવીરના નિર્વાણનો ના ૨૫૦૦ વર્ષગાંઠ નિમિત્તે જ્યારે આ પ્રતીક જૈન ધર્મ તમામ સંપ્રદાયો દ્વારા અપનાવવામાં આવ્યું હતું.
પ્રતીક ની રૂપરેખા બ્રહ્માંડની (લોક) વ્યાખ્યા કરવામાં આવે છે. પ્રતીક ની નીચે ભાગ સાત નરકનુ (નરકી) પ્રતિનિધિત્વ કરે છે. બ્રહ્માંડ ની મધ્ય ભાગમા પૃથ્વી અને ગ્રહોનો ઉલેખ છે. પ્રતીક ના ઉપલા ભાગ દેવલોક છે. જૈન માને છેકે બ્રહ્માંડ ના તો કોઇઍ સર્જન કરી શકે છે ના તો તેનો નાશ કરી શકે છે, પણ તે તેના સ્વરૂપ બદલી શકે છે, તેના સિવાય, તે હંમેશા હતુ અને હંમેશા રેહસે.
પ્રતીકમા ઉંચો હાથ (હિંસા) બંદ કરવાનો સંકેત આપે છે, ચક્રની મધ્યમાં શબ્દ "અહિંસા" છે. અહિંસા આટલે જેમા હિંસા નથી. આ બે નિશાની વચ્ચે, આપણે ઍક મિનિટ રોકાઈને કાઇ પણ કાર્ય કરતા પેહલા બે વખત વિચારવાનુ કહે છે. આ પ્રતીક આપણી પ્રવૃત્તિ ની ચકાસણી કરવાનો સંકેત આપે છે અને ભૂલથી પણ શબ્દો, વિચારો, અથવા ક્રિયાઓ દ્વારા કોઈને નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે કહે છે. હાથમાં આ ચક્ર દર્શાવે છે કે આપણે અગર કાળજી નથી લેતા અને આ ચેતવણીની અવગણ કરીને હિંસક પ્રવૃત્તિઓ ચાલુ રાખિયે, તો પછી જેમ વ્હીલ ગોળ ગોળ જાય છે, ઍમ આપણે પણ જન્મ અને મરણ ના ચક્રમા ગોળ ગોળ જવુ પડે છે.
સ્વસ્તિક ની ચાર હાથ જન્મ અને મરણ ના ચક્ર દરમ્યાન, આપણે કોઈ પણ ચાર ભાવીમા જન્મ થઈ શકે છે, જેમ કે, દેવ, મનુષ્ય, પ્રાણી (પક્ષીઓ અને છોડ સહિત) અને રાક્ષક. આપણો હેતુ જન્મ અને મરણના ચક્રમા થી મુક્તી મેડવી મોક્ષ પામવાનો હોવો જોઈયે.
સ્વસ્તિક ઉપર ત્રણ બિંદુઓ જૈન ધર્મ ના ત્રણ ઝવેરાત રજૂ કરે છે, સામાયૅક દર્શન, સામાયૅક જ્ઞાન, સામાયૅક ચારીત્ર. આપણી પાસે આ ત્રણેઉ હોવા જોઈઍ, જેમ કે સાચુ જ્ઞાન, સાચો વિશ્વાસ, અને સાચુ વર્તન, તોજ અપડે મોક્ષ (મુક્તી) મેડવી શકીઍ છે.
સાચુ જ્ઞાન = શરીર અને આત્મા બેઉ અલગ છે, અને શરીર નહી, પણ આત્મા મોક્ષ મેડવી શકે છે.
સાચો વિશ્વાસ = સર્વ ગ્યાની જિનેશ્વર ની વાણી મા સાચો વિશ્વાર્સ હોવો .જોઈઍ
સાચુ વર્તન = આપણાં કાર્યો દુનિયાઈ જોડાણ અને તિરસ્કાર થી દૂર હોવા જોઈઍ
ટોચ ભાગ પર જૈન બ્રહ્માંડના પ્રતીક ની ઉપર અર્ધ ગોળ આકાર છે, આ અર્ધ ગોળ આકાર સિદ્દધા (મુક્ત આત્મા) નુ રહેઠાણ રજૂ કરે છે. તે સીદ્ધાશીલા તરીકે પણ ઓળખાય છે. તે મુક્ત આત્માઓ ના અંતિમ વિશ્રામી સ્થળ છે. અર્ધ ગોળ આકાર ઉપર બિંદુ સિદ્ધ રજૂ કરે છે. . આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, એક આત્માઍ બધા જોડાયેલ કર્મોનું નાશ કરવુ પડે છે. દરેક જીવઍ મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભારે પ્રયત્ન કરવા જોઈએ.
પ્રતીક ની રૂપરેખા બ્રહ્માંડની (લોક) વ્યાખ્યા કરવામાં આવે છે. પ્રતીક ની નીચે ભાગ સાત નરકનુ (નરકી) પ્રતિનિધિત્વ કરે છે. બ્રહ્માંડ ની મધ્ય ભાગમા પૃથ્વી અને ગ્રહોનો ઉલેખ છે. પ્રતીક ના ઉપલા ભાગ દેવલોક છે. જૈન માને છેકે બ્રહ્માંડ ના તો કોઇઍ સર્જન કરી શકે છે ના તો તેનો નાશ કરી શકે છે, પણ તે તેના સ્વરૂપ બદલી શકે છે, તેના સિવાય, તે હંમેશા હતુ અને હંમેશા રેહસે.
પ્રતીકમા ઉંચો હાથ (હિંસા) બંદ કરવાનો સંકેત આપે છે, ચક્રની મધ્યમાં શબ્દ "અહિંસા" છે. અહિંસા આટલે જેમા હિંસા નથી. આ બે નિશાની વચ્ચે, આપણે ઍક મિનિટ રોકાઈને કાઇ પણ કાર્ય કરતા પેહલા બે વખત વિચારવાનુ કહે છે. આ પ્રતીક આપણી પ્રવૃત્તિ ની ચકાસણી કરવાનો સંકેત આપે છે અને ભૂલથી પણ શબ્દો, વિચારો, અથવા ક્રિયાઓ દ્વારા કોઈને નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે કહે છે. હાથમાં આ ચક્ર દર્શાવે છે કે આપણે અગર કાળજી નથી લેતા અને આ ચેતવણીની અવગણ કરીને હિંસક પ્રવૃત્તિઓ ચાલુ રાખિયે, તો પછી જેમ વ્હીલ ગોળ ગોળ જાય છે, ઍમ આપણે પણ જન્મ અને મરણ ના ચક્રમા ગોળ ગોળ જવુ પડે છે.
સ્વસ્તિક ની ચાર હાથ જન્મ અને મરણ ના ચક્ર દરમ્યાન, આપણે કોઈ પણ ચાર ભાવીમા જન્મ થઈ શકે છે, જેમ કે, દેવ, મનુષ્ય, પ્રાણી (પક્ષીઓ અને છોડ સહિત) અને રાક્ષક. આપણો હેતુ જન્મ અને મરણના ચક્રમા થી મુક્તી મેડવી મોક્ષ પામવાનો હોવો જોઈયે.
સ્વસ્તિક ઉપર ત્રણ બિંદુઓ જૈન ધર્મ ના ત્રણ ઝવેરાત રજૂ કરે છે, સામાયૅક દર્શન, સામાયૅક જ્ઞાન, સામાયૅક ચારીત્ર. આપણી પાસે આ ત્રણેઉ હોવા જોઈઍ, જેમ કે સાચુ જ્ઞાન, સાચો વિશ્વાસ, અને સાચુ વર્તન, તોજ અપડે મોક્ષ (મુક્તી) મેડવી શકીઍ છે.
સાચુ જ્ઞાન = શરીર અને આત્મા બેઉ અલગ છે, અને શરીર નહી, પણ આત્મા મોક્ષ મેડવી શકે છે.
સાચો વિશ્વાસ = સર્વ ગ્યાની જિનેશ્વર ની વાણી મા સાચો વિશ્વાર્સ હોવો .જોઈઍ
સાચુ વર્તન = આપણાં કાર્યો દુનિયાઈ જોડાણ અને તિરસ્કાર થી દૂર હોવા જોઈઍ
ટોચ ભાગ પર જૈન બ્રહ્માંડના પ્રતીક ની ઉપર અર્ધ ગોળ આકાર છે, આ અર્ધ ગોળ આકાર સિદ્દધા (મુક્ત આત્મા) નુ રહેઠાણ રજૂ કરે છે. તે સીદ્ધાશીલા તરીકે પણ ઓળખાય છે. તે મુક્ત આત્માઓ ના અંતિમ વિશ્રામી સ્થળ છે. અર્ધ ગોળ આકાર ઉપર બિંદુ સિદ્ધ રજૂ કરે છે. . આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, એક આત્માઍ બધા જોડાયેલ કર્મોનું નાશ કરવુ પડે છે. દરેક જીવઍ મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભારે પ્રયત્ન કરવા જોઈએ.
Jai Jinendra
From : www.dabhoitirth.weebly.com
From : www.dabhoitirth.weebly.com